કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકોનાં જીવ બચાવવા માટે મહેનત કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે સીએમ રૂપાણીએ સંવાદ કર્યો. વિજય રૂપાણીએ ફેસબુકનાં માધ્યમથી આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી અને માહિતી મેળવી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે સરકારને સ્વાસ્થ્ય કર્મચારીઓની ચિંતા છે.