Rath Yatra / CM રૂપાણીએ પહિંદવિધી કરી રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

CM Vijay Rupani Rath Yatra 2019

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મીં રથયાત્રા નિકળી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધી કર્યા બાદ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આ પહિંદવિધીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ