ચૂંટણી / રાહુલ ગાંધીની ન્યાય યોજના મુદ્દે CM રૂપાણીએ કહ્યું, ખોટું વચન કારણ કે...

cm vijay rupani press confrence on rahul gandhi nyay yojna

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીની જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ