પ્રહાર / વિપક્ષ પાસે મુદ્દો નથી, ઑક્સિજનની અછતથી એક મોત થયું નથી ગુજરાતમાં : CM રૂપાણી

CM Vijay Rupani oxygen crisis in gujarat congress

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢના પ્રવાસે છે ત્યારે ઓક્સિજનને લઈને કોંગ્રેસના આક્ષેપને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ