મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેએ NRC લાગુ કરવાને લઇને આપ્યું એવું નિવેદન કે..

CM Uddhav Thackeray NRC will not be implemented in Maharashtra

દેશમાં કેટલાંક રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોમાં મુસ્લિમ વર્ગની મહિલાઓ આ કાયદાને પરત લેવાની માગ સાથે ધરણા કરી રહી છે. દિલ્હીના શાહિન બાગ (Shaheen Bagh) માં ચાલી રહેલા ધરણા પ્રદર્શનને બે મહિનાથી વધારે સમય થઇ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ