UNLOCK 2 / 30 જૂન બાદ મહારાષ્ટ્રમાં લૉકડાઉન રહેશે કે નહીં? CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન

CM Uddhav thackeray coronavirus case increase lockdown maharashtra

મહારાષ્ટ્રમાં 30 જૂન બાદ લૉકડાઉન યથાવત રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધતા આ સૂચન કર્યું છે. કોરોના વાયરસના વધી રહેલા કેસના પગલે ઉદ્ધવ સરકારે આ નિર્ણય લીધો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા લૉકડાઉન જરૂરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ