રાજનીતિ / ઉદ્ધવ ઠાકરેની ખુરશી જોખમમાં, PM મોદીને અડધી રાત્રે ફોન કર્યો તો જાણો સામે શું મળ્યો જવાબ

cm uddhav thackeray calls pm narendra modi discussed the political situation maharashtra mlc governor

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમએલસી નિયુક્ત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે કેબિનેટથી બે વાર પ્રસ્તાવ પાસ કરીને મોકલ્યો છે, જોકે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લીધો નથી. તેના કારણે બંધારણીય સંકટ ઘેરાયુ જઇ રહ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે તણાવ બાદ મુખ્યંમત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારની રાત્રે પીએમ મોદીને ફોન કરી રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ