નિવેદન / મોરબી દુર્ઘટના: મુખ્યમંત્રીએ આખી રાત મદદ માટે કર્યા પ્રયાસ, સતત નિરીક્ષણ કરતું રહ્યું PMO: હર્ષ સંઘવી

CM tried for help all night, PMO kept monitoring: Harsh Sanghvi

મોરબીમાં ગોઝારી દુર્ઘટના પછી શહેર આંસુઓ સાથે આખી રાત જાગતું રહ્યું છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મોટા નેતાઓ પણ મોરબી ખાતે દોડી ગયા હતા. મોરબી દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ