અમદાવાદ / ગુજરાતમાં આ એકમાત્ર એવી શાળા હતી જેને બંધ કરાતા તામિલનાડુ મુખ્યમંત્રીએ CM રૂપાણીને પત્ર લખ્યો

CM Rupani Tamil Nadu CM Letter Tamil school Maninagar Ahmedabad

રાજ્યની એકમાત્ર અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી તમિલ શાળા થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવી છે. જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી ચૂક્યા છે. ત્યારે હવે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ