કોરોના વાયરસ / CM રૂપાણીએ કહ્યું કે, રાજકોટને વધુ 5 કરોડની સહાય અને આવતીકાલથી ડબલ ટેસ્ટિંગ, જાણો નવરાત્રી અંગે શું કહ્યું...

cm rupani statement rajkot coronavirus Gujarat navratri

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચીવ જયંતી રવિ, પ્રિન્સિપલ સેક્રેટરી સહિતના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા હતા અને સમીક્ષા બેઠક યોજી હતી. સમીક્ષા બેઠકમાં આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે પણ મુખ્યમંત્રીએ જવાબ માંગ્યો હતો અને ડેથ ઓડિટ બાબતે પણ બેઠકમાં વિગત મંગાવાઇ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધન કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ