વિરોધાભાશ / રાજ્યના અમુક જિલ્લાઓમાં CAAના વિરોધમાં 144 લાગૂ ને CM રૂપાણી કહે છે લોકો ખુશ

CM Rupani statement on Citizenship Amendment Act

નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં હિંસા ભડકી છે તેની સાથે ગુજરાતના અમદાવાદ- ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં વિરોધ થઈ રહ્યો છે. વિરોધના પગલે અમુક જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી મીડિયા સાથે વાત કરતાં વિરોધાભાશ નિવેદન આપ્યું કે લોકો આ કાયદાથી ખુશ છે. ભારતીયોના હીતમાં છે આ કાનૂન. કોંગ્રેસ ખોટો વિરોધ કરીને મામલાને વધુ ગંભીર બનાવવાની કોશિશ કરી રહી છે પણ વાસ્તવમાં એવું કશુ છે જ નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ