પ્રતિક્રિયા / ખાતરની બોરીમાં ઓછા વજન મામલે CM રૂપાણીનું મહત્વનું નિવેદન

CM Rupani statement on low weight in fertilizer vadodara

વડોદરાના કારેલીબાગમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી હતી. ત્યાર બાદ તેમણે નર્મદા કેનાલમાં પડેલા ગાબડા અને ખાતરની થેલીઓમાં ઓછા વજન મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ખાતરની થેલીઓમાં 300 ગ્રામની ઘટ એ મામૂલી ઘટ કહેવાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ