નિવેદન / CM રૂપાણીએ બોલ્યાં, શંકરસિંહની હવે કોઈ નોંધ લેતું નથી, કોંગ્રેસને આપી આ ચેલેન્જ

CM Rupani said, Shankarsinh now does not take any note, giving Congress the challenge

સરકારની યોજના અને દરેક જિલ્લાઓ સાથે સીધા જોડાણ માટે CM નિવાસસ્થાને ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે, જ્યારે આજે તેને એક વર્ષ પૂર્ણ થતાં CM રૂપાણીએ ડેસ્ક બોર્ડ પર મીડિયાને સંબોધન કર્યું હતુ. જેમાં CM રૂપાણીએ કામગીરીનો ચિતાર આપ્યો હતો. આ સાથે રાહુલ ગાંધી અને શંકરસિંહ બાપુ પર આકરા પ્રહારો કર્યા હતા. જોઇએ સમગ્ર અહેવાલ.

બ્રેકિંગ ન્યૂઝ