નિર્ણય / કમોસમી વરસાદને લઇને CM રૂપાણીએ કહ્યું- 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી સ્થગિત

CM rupani press conference on peanuts purchase

કમોસમી વરસાદના કારણે સરકારે ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા મૌકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી છે. સરકાર 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી નહીં કરે. ઉપરાંત સીએમ રૂપાણીએ કહ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ