દૂર્ઘટના / શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે CM રૂપાણીએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ

cm rupani order for inquiry in navrangpura covid 19 shrey hospital fire

આજે અમદાવાદમાં ગુરૂવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. અમદાવાદ નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 8 કોરોનાના દર્દી હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવાત ભુંજાઈ ગયા છે આ મામલે CM રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ