હુંકાર / આણંદમાં ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન CMએ કોરોના વેક્સિનને લઇને આપ્યું મહત્વનું નિવેદન, તો ACBને અભિનંદન પાઠવ્યા

CM Rupani important statement regarding corona vaccine Anand

રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ આણંદવાસીઓને નવા વર્ષમાં અંદાજે 173.76 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રીએ સભાને સંબોધી હતી. જેમાં તેમણે યોજના, કોવેક્સિન અને 50 લાખની લાંચ કેસ અંગે નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ