મનની મોકળાશ કાર્યક્રમ / દિવ્યાંગોને મુખ્યમંત્રી રૂપાણીએ આપી દિવાળી ભેટ, કરી આ મોટી જાહેરાત

CM Rupani Diwali gift Divyang gujarat

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્યાંગો સાથે મનની મોકળાશ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ દિવ્યાંગો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દિવ્યાંગ વેલફેર બોર્ડની રચના કરશે. દિવ્યાંગ કમિશનની નિમણૂંક કરાશે. દિવ્યાંગોને પ્રમાણપત્ર માટે અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે. હવે જિલ્લા સિવિલ હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ