'મહા' નુકસાન / CM રૂપાણીની પાકવીમો અંગે જાહેરાતઃ વીમો ન લીધેલા ખેડૂતોને પણ ચુકવાશે વળતર 

cm rupani declare farmer crop insurance Cyclone Maha

રાજ્યમાં ખેડૂતોને પહેલા પાછોતરા ચોમાસાએ પછી ક્યાર નામના વાવાઝોડાએ અને હવે ચક્રવાત મહા એ રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોનો ઉભો પાક લીલા દુકાળનો ભોગ બન્યો છે એટલુ જ નહીં પરંતુ તૈયાર પાક પણ પલળી જતા તેનો કોઈ લેવાલ રહ્યો નથી. અને હજુ તો આવનારા પાકને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને હૈયાધારણ આપી છે કે પાક વીમો તો ચુકવાશે જ પણ જે ખેડૂતોએ વીમો નહી લીધો હોય તેમને પણ વળતર ચુકવવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ