ગાંધીનગર / ગુજરાતનાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે CM વિજય રૂપાણીએ કરી વાતચીત, પૂછ્યું- કેમ છો

CM Rupani Conversation with corona patients CM Dashboard gandhinagar

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવા માટે શુભેચ્છા પાઠવી અને સ્વસ્થ થયા બાદ પણ તકેદારી રાખવા સલાહ આપી હતી. CMએ તબીબોની કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ