પ્રતિક્રિયા / અયોધ્યા ચુકાદા મુદ્દે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી, દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવીએ

અયોધ્યા ચુકાદા મુદ્દે CM રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. સીએમ રૂપાણીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ. વર્ષોથી જે પડતર પ્રશ્ન હતો તેનો કાયમી ઉકેલ આવ્યો છે. દેશ અને રાજ્યના તમામ લોકો આ નિર્ણયને સ્વીકારે. દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવીએ.

બ્રેકિંગ ન્યૂઝ