ઓડિશા / સ્થાનિક લોકોએ બચાવ્યા 1000 જીવ: ઓડિશાના મુખ્યમંત્રીનું બાલસોર દુર્ઘટના મામલે મોટું નિવેદન

cm naveen patnaik on Odisha Train Accident

Odisha Train Accident: ઓડિશાના સીએમ નવીન પટનાયકે કહ્યું કે રેલ દુર્ઘટના બાદ સ્થાનીક લોકોએ 1,000થી વધારે લોકોના જીવ બચાવ્યા છે. પટનાયકે કહ્યું કે મંત્રી, મુખ્ય અધિકારીઓ, સહાયક કર્મચારીઓ દરેક દુર્ઘટનાસ્થળ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર હતા, વ્યવસ્થા કરી રહ્યા હતા અને બચાવ અભિયાન પર નજર રાખી રહ્યા હતા અને ઘાયલોની સારવાર કરી રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ