નિવેદન / કશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મામલે CM કેજરીવાલનું મોટું નિવેદન, મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોનાં પલાયનથી આખો દેશ ચિંતીત

CM Kejriwal's big statement on target killing in Kashmir

છેલ્લા 1 મહિનાથી ઘાટીમાં કશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ ઝડપથી વધી છે.દિલ્હીના CM કેજરીવાલે પણ કહ્યું છે કે ઘાટીમાં કશ્મીરી પંડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ