દિલ્હી / CM કેજરીવાલના બીજા કાર્યકાળના વિભાગોની વહેંચણી કરાઇ, જાણો કોન શું મળ્યું

cm kejriwal allocated portfolios satyendra jain gets the responsibility of delhi jal board

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) એ પોતાના બીજા કાર્યકાળના વિભાગો માટેની વહેંચણી કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, દિલ્હી જળ બોર્ડ (Delhi Water Board) ની જવાબદારી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ને આપવામાં આવી છે. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઇ વિભાગ નથી રાખ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ