રાજસ્થાન / તીડની સમસ્યા અંગે CM ગેહલોતે PM મોદીને પત્ર લખી આપ્યું આ સૂચન

cm gehlot wrote a letter to pm modi case of locust in rajasthan

તીડના આક્રમણને લઈને CM ગેહલોતે PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર રાજસ્થાનના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. તીડ નિયંત્રણ માટે ગેહલોતે પાકિસ્તાનનો સંપર્ક કરવાનું સૂચન કર્યું છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે જો અન્ય દેશ પણ પગલા ભરશે તો જ તીડ નિયંત્રિત શક્ય બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ