બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / cm charanjit singh channi announces security cuts

જાહેરાત / 1000 બૉડિગાર્ડ, 200 કારની સુરક્ષા નથી જોઈતી, હું તમારામાંથી જ એક છું: નવા CMનો મોટો નિર્ણય

Dharmishtha

Last Updated: 11:53 AM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પોતાની સુરક્ષામાં કાપનું એલાન કર્યુ છે.

  • એક હજાર સુરક્ષા કર્મીઓની જરુરત નથી
  • ચન્નીએ કાફલાના વાહનોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું
  • તેમને પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરુર નથી

એક હજાર સુરક્ષા કર્મીઓની જરુરત નથી

ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મને સુરક્ષા આપવા માટે એક હજાર સુરક્ષા કર્મીઓની જરુરત નથી. સરકારી વિભાગોને કામને લઈને સીએમ ચન્ની કડક નજરે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પહેલી બેઠકમાં તેમણે કર્મચારીઓને સવારે 9 વાગે ઓફિસ પહોંચવા માટે કહ્યું હતુ.

તેમને પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરુર નથી

પંજાબના એક વિશ્વવિદ્યાલયને સંબોધન દરમિયાન સીએમ ચન્નીએ કહ્યું કે પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરુર નથી. સમાચાર એજન્સી એેએનઆઈ મુજબ તેમણે કહ્યું કે હું તમારામાંથી એક છું મન મારા જ ભાઈઓથી સુરક્ષા આપવા માટે 1 હજાર સુરક્ષા કર્મી સેનાની જરુર નથી. સાથે તેમણે કહ્યું કે પોતાની સુરક્ષા ઘટાડવાનું એલાન કર્યું છે.
 


 

હું એક સામાન્ય વ્યક્તિ છું- ચન્ની

ભાષા અનુસાર સીએમને જીવના જોખમને ફગાવતા કહ્યું કે તે એક સામાન્ય વ્યક્તિ છે અને દરેક પંજાબી તેમના ભાઈ છે. ચન્નીએ કહ્યું કે કાર્યભાર સંભાળ્યા બાદ તેમને એ જાણીને  આશ્ચર્ય થયું કે તેમની સુરક્ષા માટે 1 હજાર સુરક્ષા કર્મીઓ તૈનાત છે. તેનાથી સરકારી સંસાધનોની બર્બાદી ગણાવતા કહ્યું કે આને પરવાનગી ન આપી શકાય. કેમ કે મારા પંજાબી મને શું હાની પહોંચાડી શકે છે? જ્યારે હું તેમની જેમ સામાન્ય વ્યક્તિ છું.

ચન્નીએ કાફલાના વાહનોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું

ચન્નીએ કહ્યું કે તે વિલાસી જીવન જીવવાના શોખીન નથી. આ ઉપરાંત તેમને અધિકારીઓને પણ તેમના કાફલાના વાહનોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું છે. થોડાક દિવસ પહેલા પંજાબના રાજકારણમાં મહિનાઓથી ચાલી રહેલી ઉથલ પાથલ પર વિરામ લાગ્યો હતો. રવિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામા બાદ પાર્ટ હાઈ કમાનને ચન્નીને સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ