બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Dharmishtha
Last Updated: 11:53 AM, 24 September 2021
એક હજાર સુરક્ષા કર્મીઓની જરુરત નથી
ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મને સુરક્ષા આપવા માટે એક હજાર સુરક્ષા કર્મીઓની જરુરત નથી. સરકારી વિભાગોને કામને લઈને સીએમ ચન્ની કડક નજરે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પહેલી બેઠકમાં તેમણે કર્મચારીઓને સવારે 9 વાગે ઓફિસ પહોંચવા માટે કહ્યું હતુ.
તેમને પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરુર નથી
પંજાબના એક વિશ્વવિદ્યાલયને સંબોધન દરમિયાન સીએમ ચન્નીએ કહ્યું કે પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરુર નથી. સમાચાર એજન્સી એેએનઆઈ મુજબ તેમણે કહ્યું કે હું તમારામાંથી એક છું મન મારા જ ભાઈઓથી સુરક્ષા આપવા માટે 1 હજાર સુરક્ષા કર્મી સેનાની જરુર નથી. સાથે તેમણે કહ્યું કે પોતાની સુરક્ષા ઘટાડવાનું એલાન કર્યું છે.
હું એક સામાન્ય વ્યક્તિ છું- ચન્ની
ભાષા અનુસાર સીએમને જીવના જોખમને ફગાવતા કહ્યું કે તે એક સામાન્ય વ્યક્તિ છે અને દરેક પંજાબી તેમના ભાઈ છે. ચન્નીએ કહ્યું કે કાર્યભાર સંભાળ્યા બાદ તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે તેમની સુરક્ષા માટે 1 હજાર સુરક્ષા કર્મીઓ તૈનાત છે. તેનાથી સરકારી સંસાધનોની બર્બાદી ગણાવતા કહ્યું કે આને પરવાનગી ન આપી શકાય. કેમ કે મારા પંજાબી મને શું હાની પહોંચાડી શકે છે? જ્યારે હું તેમની જેમ સામાન્ય વ્યક્તિ છું.
ચન્નીએ કાફલાના વાહનોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું
ચન્નીએ કહ્યું કે તે વિલાસી જીવન જીવવાના શોખીન નથી. આ ઉપરાંત તેમને અધિકારીઓને પણ તેમના કાફલાના વાહનોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું છે. થોડાક દિવસ પહેલા પંજાબના રાજકારણમાં મહિનાઓથી ચાલી રહેલી ઉથલ પાથલ પર વિરામ લાગ્યો હતો. રવિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામા બાદ પાર્ટ હાઈ કમાનને ચન્નીને સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News