બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'ભ્રષ્ટાચાર કર્યો તો છોડીશું નહીં...' સરપંચ સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલની ચેતવણી

ગાંધીનગર / 'ભ્રષ્ટાચાર કર્યો તો છોડીશું નહીં...' સરપંચ સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલની ચેતવણી

Last Updated: 06:42 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા સરપંચોને સંબોધ્યા હતા અને ભ્રષ્ટાચાર ન આચરવાનો કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે પૈસાની બાબતમાં ખુબજ સંભાળીને કામ કરવાનું છે. ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં

ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું.. આ સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.

આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા સરપંચોને સંબોધ્યા હતા અને ભ્રષ્ટાચાર ન આચરવાનો કડક સંદેશ આપ્યો હતો.. તેમણે કહ્યું કે પૈસાની બાબતમાં ખુબજ સંભાળીને કામ કરવાનું છે. ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં, તેમણે વધુમાં કહ્યું કે આવા કોઇ લોકોને અત્યાર સુધી છોડ્યા નથી અને આગામી સમયમાં પણ છોડવાના નથી .

13

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સર્વાંગી વિકાસની સત્તા આપી છે. તેમણે ગ્રામ પંચાયતના સૌ વિજયી થયેલ સરપંચો અને સભ્યોના ઉત્સાહને વધારતાં કહ્યું હતું કે, તમે સૌ ગ્રામ વિકાસના સ્તંભ છો અને ગામના વિકાસના પ્રત્યેક કામમાં તમારી ભૂમિકા મહત્ત્વની રહેવાની છે.

આ પણ વાંચોઃ કચ્છમાં કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો-વીડિયોની લિંક પોસ્ટ થતા ખળભળાટ

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sarpanch Sammelan CM on Corruption CM Bhupendra Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ