રાજકારણ / મંત્રીઓએ સરકારી કામ સિવાય પ્રવાસ ન કરવો, ગુજરાતના તમામ નવનિયુક્ત મંત્રીઓને CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ 

CM Bhupendra Patel orders all newly appointed ministers of Gujarat

રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર ન છોડવાની તાકિદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ