વિકાસકાર્ય / તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, 5.32 કરોડના ખર્ચે થશે જિણોદ્ધાર

CM Bhupendra Patel important decision for the development of Tarbha's Valinath Mahadev temple

વિસનગર તાલુકાના તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 5.32 કરોડની ગ્રાન્ડ ફાળવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ