ઇમ્પેક્ટ / વીમા કંપનીઓની બદમાશી સામે CM રુપાણીનો કૃષિ વિભાગને આપ્યો આ આદેશ

 CM asks insurance companies to turn on toll free numbers

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નૂકસાનને પહોંચી વળવા માટેનો એક સહારો પાક વીમા કંપનીઓ છે. ત્યારે પાક વીમાં કંપનીઓ તેમની ટોલ ફ્રી હેલ્પલાઈન બંધ રાખી હતી. જેને પહલે VTVGujarati.comએ ખેડૂતોની ફરિયાદો બાદ રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં વીમા કંપનો ટોલ ફ્રી નંબર બંધ હોવાનું સામે આવ્યું હતું. જે અહેવાલ VTVGujarati.com પર પ્રસારીત કરાયો હતો. જેને પગલે સીએમ વિજય રુપાણીએ કૃષિ વિભાગને વીમા કંપનીઓને ઈ મેઈલ કરી ટોલ ફ્રી નંબર ચાલું કરવા માટે સૂચન કરવા કહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ