રાજકારણ / રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોતે PM મોદીને લખ્યો પત્ર, કરી આવી રજૂઆત

cm ashok gehlot writes to pm modi

રાજસ્થાનમાં રાજકીય સંગ્રામ ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ગેહલોતે પોતાના પત્રમાં કહ્યું કે મને ખબર નથી કે તમારી જાણકારીમાં આ ષડયંત્રો છે કે નહી, અથવા તો તમને ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ