જાહેરાત / કોરોનાની મહામારી વચ્ચે દિલ્હીમાં કેજરીવાલે કર્યું એવું કામ કે જે ગુજરાત સરકારે પણ કરવું જોઈએ

cm arvind kejriwal big annoncement  for delhiites as ration amid coronavirus

દિલ્હી સરકારે શનિવારે કહ્યું હતું કે હાલમાં કોઈ બંધની સ્થિતિ નથી, પરંતુ કોરોના વાયરસને જોતા જરૂર પડે તો તે કરવું પડશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોવિડ -19 ને કારણે બંધનો હોવાને કારણે ગરીબોને ભયંકર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ મહિના માટે વૃદ્ધો, વિધવાઓ અને અપંગોની પેન્શન બમણું કરવામાં આવી છે. આ સાથે જ તેમને નક્કી દુકાનો પરથી 50 ટકા વધારે રાશન પણ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ