મદદ / કેજરીવાલની વધુ એક મોટી જાહેરાત, આ લોકોને આપશે રોકડા 25000 રૂપિયા

cm arvind kejriwal announcement 25 thousand cash

દિલ્હી હિંસાના પીડિતો માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે વળતરની જાહેરાત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જેમના મકાન સળગ્યા છે તેમને 25-25 હજાર રોકડ આપવામાં આવશે. આ રકમ શનિવારે બપોરથી આપવામાં આવશે. જેમને પણ મદદની જરૂર છે તેઓ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં કલેક્ટરનો સંપર્ક કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ