બેદરકારી / હિમાચલ સરકારની મોટી ચૂક! PM મોદીના સંપર્કમાં આવ્યા કોરોના સંક્રમિત મંત્રીઓ, મચ્યો હડકંપ

cm and minister met to coronavirus infected mla had come in contact with pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા સાર્વજનિક કાર્યક્રમમાં હિમાચલ સરકારની મોટી ચૂક થઈ છે. 3 ઓક્ટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્ધાટનના માટે આવેલા પીએમ મોદીના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વનમંત્રી રાકેશ પઠાનિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. કાર્યક્રમના આગલા દિવસે જ ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના શૌરીના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ ટનલ ઉદ્ધાટન કાર્યક્રમના એક દિવસ પહેલાં એટલે કે 2 ઓક્ટોબરે જ આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ