કહેર / કોરોના વાયરસને લઈને તંત્ર એલર્ટ, જનતા કર્ફ્યુ વચ્ચે ગાંધીનગર ST ડેપોની કરાઈ સફાઈ

કોરોના વાયરસને લઈને ગાંધીનગર તંત્ર એલર્ટ છે. જનતા કર્ફ્યૂ વચ્ચે ગાંધીનગર ST ડેપોની સફાઈ કરવામાં આવી છે. હાલ પથિકાશ્રમને સેનેટાઈઝિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી અને જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે. ગાંધીનગર તંત્ર દ્વારા તમામ બસની સફાઇ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ