જળસંકટ / પાણીની પૂરતી વ્યવસ્થાના સરકારના દાવા પોકળ હોવાનો આક્ષેપ, વઘારાનું પાણી ક્યાં ગયું?

claims against gujarat government on water management

એક તરફ ઉનાળા દરમિયાન ખેડૂતો અને ગ્રામજનો માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી હોવાના રાજ્ય સરકાર દાવા કરી રહી છે. ત્યારે ખેડૂત એકતા મંચના અગ્રણી સાગર રબારીએ રાજ્યના અનેક જિલ્લાના ગ્રામજનો પાણી વિહોળા હોવાના આક્ષેપ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ