નારાજગી / અમિત શાહની પાટીદારો સાથે મુલાકાત બાદ સી.કે પટેલ અને નીતિન પટેલનું મોટું નિવેદન

CK Patel and Nitin Patel statement on Amit Shahs meeting with Patidars

લોકસભાની ચૂંટણી પહેલા નારાજ પાટીદાર આગેવાનોને મનાવવા અમિત શાહે કવાયત હાથધરી છે. અમિત શાહે પાટીદાર આગેવાનોની નારાજગી દૂર કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. અમિત શાહે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી પટેલ સાથે મુલાકાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ