અયોધ્યા કેસ / CJI ગોગોઈએ કહ્યું, જો 10 દિવસમાં સુનાવણી પૂરી ન થઈ તો નિર્ણય આવવાના ચાન્સ પણ પૂરાં

CJI Ranjan Gogoi insists Ayodhya dispute hearing should end by October 18 2019 says we have 10.5 days

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરુવારે મોટી ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબરે પૂર્ણ થવી જરૂરી છે. જો તે 18 ઓક્ટોબર સુધી પૂરી નહીં થાય તો નિર્ણય આપવાની તક પણ પૂરી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ