રાજ્યસભા / નાગરિકતા બિલમાં મુસ્લિમોને કેમ ના સમાવાયા? આ પ્રશ્નમાં જાણો અમિત શાહે રાજ્યસભામાં શું કહ્યું

citizenship amendment bill in rajya sabha modi government amit shah shiv sena congress

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થયું છે અને આજે તેને ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે આ બિલને રજૂ કર્યું. વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે અને બંધારણ વિરોધી બતાવી રહ્યા છે. આ બિલની વિરુદ્ધ આસામ સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ