રાજ્યસભા / ભાજપના સાંસદે નાગરિકતા બિલ મુદ્દે મનમોહનસિંઘની આ સલાહ યાદ અપાવતા કોંગ્રેસની બોલતી બંધ થઈ ગઈ

citizenship amendment bill bjp jp nadda manmohan singh rajya sabha cab

નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) ને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સલાહ પર લાવવામાં આવ્યું, આમ કહેવું છે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું. જેપી નડ્ડાએ વિપક્ષને રાજકીય હિતોની જગ્યાએ રાષ્ટ્રના હિત સાધવાની સલાહ આપી અને દાવો કર્યો કે તેથી પૂર્વોત્તરની 'સાંસ્કૃત્તિક ઓળખ' ને કોઇ ખતરો નહીં પહોંચે. 

બ્રેકિંગ ન્યૂઝ