નવી દિલ્હી / નાગરિકતા બિલના વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વિદેશમંત્રીએ ભારતનો પ્રવાસ શા માટે રદ્દ કર્યો?

citizenship amendment bill bangladesh foreign minister ak abdul momen cancels india visit amid viole

રાજ્યસભામાં બુધવારે પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી આપી. વિદેશ મંત્રાલય દ્વારા પહેલા જારી સૂચના અનુસાર મોમેનને ગુરુવારે સાંજે પાંચ વાગ્યાને 20 મિનિટ પર અહીં પહોંચવાનું હતું.

બ્રેકિંગ ન્યૂઝ