વિરોધ / નાગરિકતા કાયદાના વિરોધને કાબૂમાં લેવા આસામમાં પોલીસે કર્યું ફાયરિંગ, 4 લોકોના મોત

citizenship amendment act protest assam dgp bhaskar jyoti mahanta says 4 people killed in police Firing

નાગરિકતા સંશોધન કાયદાનો છેલ્લા કેટલાક સમયથી આસામમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આસામ સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે ગુવાહાટીમાં 11 ડિસેમ્બરથી લાગૂ કરવામાં આવેલા કર્ફ્યૂને આજે સવારે હટાવી દેવામાં આવશે. પરંતુ સ્થિતિ એવી બની કે પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કરવું પડ્યું અને તેમાં 4 લોકોના મોત નીપજ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ