CAA હિંસા / મેંગલોર ફાયરિંગમાં મૃત્યુ પામનારને કર્ણાટક સરકાર આપશે આટલી સહાય

citizenship amendment act 2019 mangaluru firing karnataka protest b s yediyurappa compensation

નાગરિકતા સંશોધન કાયદો 2019ની વિરુદ્ધમાં કર્ણાટકમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં મેંગલોરમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં 2 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે હવે પીડિત પરિવારજનોને માટે કર્ણાટક સરકારે 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ પહેલાં પણ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મંગળવારે ફાયરિંગમાં જીવ ગુમાવનારા એક વ્યક્તિના ઘરે જઈને મુલાકાત લીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ