નિવેદન / CAA વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પર ગૃહ મંત્રી અમિત શાહે આપ્યું મોટુ નિવેદન

citizenship act protests will implement caaacross india says amit shah

નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) ની વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)નું મોટુ નિવેદન આવ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે કંઇપણ થાય પરંતુ આ કાયદાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે. મોદી સરકાર સુનિશ્ચિત કરશે કે આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા હાંસલ થાય અને તેઓ સન્માન સાથે ભારતીય નાગરિક બનીને જીવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ