ઘુસણખોરી / આ તો કેવી જીંદગી! ભારતના આ રાજ્યમાં ઘુસ્યા મ્યાંમારના 100 નાગરીકો, સેનાથી જીવ બચાવવા મૂકી હતી દોટ

Citizens of Myanmar infiltrated Mizoram

મ્યાંમારમાં સેના અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થતા ત્યાના 100 જેટલા નાગરીકો મિઝોરમમાં ઘુસી ગયા છે. જીવ બચાવવા આ લોકો મિઝોરમમાં ઘુસ્યા હોવાની માહિતી સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ