નાગરિકતા સંશોધન બિલ / અસમમાં વિરોધ પ્રદર્શન, PM મોદીએ નાગરિકોને આપ્યું આ આશ્વાસન

Citizen Amendment Bill Protest in Assam Northeast Army Force PM Says This Things

લોકસભા બાદ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થયું હતું. આ બિલનો અસમમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. PMએ ટ્વિટ દ્વારા અસમના લોકોને ચિંતા ન કરવા જણાવ્યું છે અને ખાતરી આપી છે કે અસમના લોકોના હિતોની રક્ષા થશે. અસમની પરંપરા અને સંસ્કૃતિની કોઈ છીનવી નહીં શકે અને તે સતત વિકાસ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ