લોકસભા / નાગરિકતા બિલ પર સંસદમાં અમિત શાહે કહ્યું, આ બિલ .001 % પણ લઘુમતિઓની વિરુદ્ધ નથી

citizen amendment bill amit shah lok sabha

લોકસભામાં સોમવારે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરાયું. આ દરમિયાન વિપક્ષે જોરદાર વિરોધ કર્યો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે નાગરિકતા બિલ કોઇપણ રીતે બંધારણનું ઉલ્લંઘન નથી કરતું અને ન આ બિલ લઘુમતીઓની વિરુદ્ધ છે. અમિત શાહે કહ્યું કે આ બિલ .001 ટકા પણ લઘુમતીઓ વિરુદ્ધ નથી.

બ્રેકિંગ ન્યૂઝ