અમદાવાદ / ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતર મામલે ભીનુ સંકેલવાનો પ્રયત્ન, માલિકો સામે કોઇ ગુનો ન નોંધાયો

chiripal industries 4 death no complain owner

અમદાવાદના ધોળકામાં આવેલી ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 શ્રમિકોના મૃત્યું થયા હતા. જો કે હાલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતર મામલે ભીનુ સંકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી છે. જેને લઇને પોલીસ પર સવાલો ઉઠી રહ્યાં છે. જેમાં પોલીસ દ્વારા કંપનીના માલિકોને બચાવામાં આવી રહ્યા હોય તેવા સવાલ ઉઠ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ