આંધ્ર પ્રદેશમાં આવેલા ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ સોમવારે કેન્દ્ર સરકાર પાસેથી રાહતની રકમ ઉપલબ્ધ કરાવવા માટે આગ્રાહ પણ કર્યો હતો.
આંધ્ર પ્રદેશમાં ભારે પુરે મચાવી તબાહી
આ મેગા સ્ટાર્સે આપ્યું દાન
ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં પૈસા કર્યા ટ્રાન્સફર
આંધ્ર પ્રદેશના ઘણા શહેરોમાં ભારે વરસાદ અને પુરે ખૂબ જ તાંડવ મચાવ્યું છે. આ પુરમાં જાન-માલને નુકસાન પણ થયું છે. આ વચ્ચે ટોલીવુડના ઘણા કલાકારોએ આગળ આવીને મદદ માટે હાથ લંબાવ્યો છે. રિરંજીવીથી લઈને મહેશ બાબુ સુધી ઘણા સ્ટાર્સે ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં પોતાની તરફથી ડોનેશન આપ્યું છે. આટલું જ નહીં. તેમણે અન્ય લોકો પાસેથી પણ પ્રભાવિત શહેરો અને લોકો માટે ડોનેશન આપવાની અપીલ કરી છે.
Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan@AndhraPradeshCMpic.twitter.com/cn0VImFYGJ
મેગા સ્ટાર ચિરંજીવીએ જાહેરાત કરી છે કે તે ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કરશે. જેથી પુર પ્રભાવીત લોકોની મદદ થઈ શકે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીને ટ્વીટર પર ટેગ કરતા ચિરંજીવીએ લખ્યું- આંધ્ર પ્રદેશમાં પુર અને મુસલાધાર વરસાદથી થયેલી તબાહી અને કહેરથી દુઃખી છું. રાહત કાર્યોમાં સહાયતા માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાના વિનમ્ર યોગદાન આપી રહ્યો છું.
In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan@AndhraPradeshCM
સુપરસ્ટાર મહેશ બાબુએ પણ પુર પીડિતો માટે 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. મહેશ બાબુએ પોતાના એક ટ્વીટમાં લખ્યુ- આંધ્ર પ્રદેશમાં વિનાશક પુરના કારણે હું સીએમ આરએફ એટલે કે મુખ્યમંત્રી રાહત કોષ માટે 25 લાખનું યોગદાન આપી રહ્યો છું. સંક્ટની આ ઘડીમાં દરેકને આગળ આવવા માટે અને આંધ્ર પ્રદેશની મદદ માટે અનુરોધ કરૂ છું.
Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.
ત્યાં જ સુપરસ્ટાર જુનિયર એનટીઆરે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન કર્યું છે. જુનિયર એનટીઆરે જાહેરાત કરતા લખ્યું- આંધ્ર પ્રદેશમાં હાલમાં જ આવેલા પુરથી પ્રભાવિત લોકોની દુર્દશાને જોતા. હું તેને ઠીક થવામાં સહાયતા માટે એક નાના પગલાના ભાગના રૂપમાં 25 લાખનું યોગદાન આપી રહ્યો છે.
Heart feels heavy to see the suffering of people in AP due to devastating floods. Making a modest contribution of 25L towards Chief Minister Relief Fund to help with the relief works. @ysjagan@AndhraPradeshCM
જુનિયર એનટીઆર ઉપરાંત તેના કો-સ્ટાર રામ ચરણે પણ પુર પીડિતો માટે 25 લાખ રૂપિયાનું ડોનેશન આપવાની વાત કહી છે. રામ ચરણે લખ્યું- આંધ્ર પ્રદેશમાં વિનાશકારી પુરના કારણે લોકોની પીડાને જોતા મન ભારે થઈ ગયું છે. રાહત કાર્યોમાં મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખનું મામુલી યોગદાન આપી રહ્યો છું.
My heart goes out to the people of #AndhraPradesh who have been affected by the recent floods. I am making a contribution of Rs 25 lakh towards @AndhraPradeshCM Relief Fund to aid with the rehabilitation efforts.