બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ખોટા આયુષ્યમાન કાર્ડ કેસમાં ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ / ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ખોટા આયુષ્યમાન કાર્ડ કેસમાં ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Last Updated: 07:20 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઇમ બ્રાંચે ચિરાગ રાજપૂતના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જે બાદ મેટ્રો કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આમ 16 જાન્યુઆરી સુધી ચિરાગ રાજપૂત રિમાન્ડ પર રહેશે.

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલા આયુષમાન કાર્ડના સ્કેમને લઇને આજે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટ ચિરાગ રાજપૂતને મેટ્રો કોર્ટમાં આજે રજુ કરાયા હતા.. જ્યાં ક્રાઇમ બ્રાંચે ચિરાગ રાજપૂતના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જે બાદ મેટ્રો કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આમ 16 જાન્યુઆરી સુધી ચિરાગ રાજપૂત રિમાન્ડ પર રહેશે.

સરકારી વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપીએ આ યોજના અંતર્ગત કેટલા ક્લેઇમ મંજૂર કરાયા છે તેની વિગતો મેળવવાની બાકી છે.. સાથે જ તેની અન્ય કેટલી હોસ્પિટલો સાથે સાંઠ-ગાંઠ છે, તેની પણ પૂછપરછ કરવાની છે.

બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ મંજુર ન કરવા માટે અપીલ કરાઇ હતી. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપીનું નિવેદન લેવાઇ ચૂક્યું છે તેની પૂછપરછ થઇ ચૂકી છે માટે રિમાન્ડ નામંજુર થવા જોઇએ. બચાવ પક્ષના વકીલે એવી પણ દલીલ કરી કે આ કેસમાં કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે, જેમની ધરપકડ કરી પૂછપરછ કરવાને બદલે ચિરાગ રાજપૂતના ફરી રિમાન્ડ મેળવવા અરજી કરાઇ છે.

આ પણ વાંચોઃ દાહોદમાં નકલી IT અધિકારી કેસમાં મોટો ઘટસ્ફોટ, 6 આરોપીમાંથી એક અસલી GST ઈન્સ્પેક્ટર

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khyati Hospital Ayushman Card Scam Chirag Rajput
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ