આક્રોષ / ચીનની કરતૂતથી સુરતીઓ રોષે ભરાયા, ગેલેરીમાંથી ચાઇનાનું ટીવી ફેંકી કર્યો વિરોધ

Chinese TV Break protested Pancharatna Garden Varachha surat

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં ચીનની દગાખોરીના કારણે જે ખૂની સંઘર્ષ ખેલાયો તેના કારણે આખો દેશ આઘાતમાં છે અને રોષમાં પણ છે. આ લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 કરતાં વધારે સૈનિકો શહીદ થયા છે. સમગ્ર દેશમાં ચીન સામે બદલો લેવાની માગ ઊઠી રહી છે. પરંતુ એક અનુમાન મુજબ ભારત ચીન સામે સૈન્ય કાર્યવાહી કરવાના બદલે આર્થિક મોરચે ઘેરવાની રણનીતિ ઘડી શકે છે. તો બીજી તરફ દેશમાં ચીન પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ